+

સનાતન ધર્મને લઈને Yogi Adityanath નું સૌથી મોટું નિવેદન

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) બુધવારે રાજસ્થાનના જોધપુરમાં જનસભા કરી હતી. આ દરમિયાન તેમણે સનાતન ધર્મ પર મોટું નિવેદન આપ્યું છે. યોગીએ કહ્યું કે એક જ ધર્મ છે…

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) બુધવારે રાજસ્થાનના જોધપુરમાં જનસભા કરી હતી. આ દરમિયાન તેમણે સનાતન ધર્મ પર મોટું નિવેદન આપ્યું છે. યોગીએ કહ્યું કે એક જ ધર્મ છે અને તે છે સનાતન ધર્મ. 22મી જાન્યુઆરીએ અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામલલ્લાના અભિષેકનો કાર્યક્રમ છે. આદિત્યનાથ આજે જોધપુરના પ્રવાસે હતા. જ્યાં તેમણે પલાસણી ગામમાં મારવાડ રાજગુરુ મઠ ચિડિયા નાથ જી આસન ખાતે બે દિવસીય ધાર્મિક સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી જોગારામ પટેલ અને અન્ય ઘણા જનપ્રતિનિધિઓ, ઋષિ-મુનિઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter