કેનેડા આઈએસઆઈની ઉશ્કેરણી પર વધતા ખાલિસ્તાની આતંકવાદીઓ અને ગુંડાઓનું લોન્ચિંગ પેડ બની ગયું છે. કેનેડામાંથી સતત ભારત વિરોધી ષડયંત્રો કરવામાં આવી રહ્યા છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. કેનેડાની ધરતી પર ISI અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ દ્વારા ખાલિસ્તાની આતંકવાદીઓને પોષણ કરવામાં આવે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે