Arjun Modhwadia ‘ : ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યુ છે. જેમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે હું અને અંબરીશભાઇ ભાજપમાં જોડાયા છીએ. અમે ગઇકાલે જ પક્ષ છોડવાનો નિર્ણય લીધો હતો. આજે પણ આઝાદીનું સ્વપ્ન અધુરું દેખાય છે. કોંગ્રેસ પક્ષ નથી રહ્યો NGO થઈ ગયો છે.એ વખતે ગાંધીજી અને વલ્લભભાઇ દેશનું નેતૃત્વ કરતા હતા.