+

પાકીટમાં કયા સિક્કા રખવાથી કિસ્મત બદલી શકાય છે?

 મેષ    : પાકીટમાં તાંબાનો સિક્કો રાખવાથી ફાયદો થશે. આનાથી સ્વાસ્થ સારું રહે અને ગુસ્સો ઓછો           થશે. ધનની કમી ક્યારે સર્જાશે નહિ.     વૃષભ : પાકીટમાં ચાંદીનો સિક્કો ગુલાબી કલરના કાપડમાં રાખવાથી ફાયદો થશે. આનાથી વ્યવહારિક             જીવનમાં ફાયદો થશે અને ક્યારે દેવું થશે નહિ.    મિથુન  : કાંસાનો સિક્કો રાખવાથી ફાયદો થશે આનાથી તમારા મનની દુવિધા દુર થશે અને તમારી કેરિયરમાં    

 મેષ    : પાકીટમાં
તાંબાનો સિક્કો રાખવાથી ફાયદો થશે. આનાથી સ્વાસ્થ સારું રહે અને ગુસ્સો ઓછો

          થશે. ધનની
કમી ક્યારે સર્જાશે નહિ.

 

  વૃષભ : પાકીટમાં
ચાંદીનો સિક્કો ગુલાબી કલરના કાપડમાં રાખવાથી ફાયદો થશે. આનાથી વ્યવહારિક

            જીવનમાં ફાયદો થશે અને ક્યારે દેવું
થશે નહિ.

 

 મિથુન  : કાંસાનો
સિક્કો રાખવાથી ફાયદો થશે આનાથી તમારા મનની દુવિધા દુર થશે અને તમારી કેરિયરમાં

          સફળતા મળશે .

 

 કર્ક : ચાંદીનો સિક્કો અને થોડા ચોખા રાખવાથી ફાયદો થશે .
આનાથી સ્વાસ્થમાં સુધારો જોવા મળશે.

        માનસિક શાંતિ
મળશે.

 

 સિંહ : પિત્તળનો સિક્કો જોડે રાખવાથી ફાયદો થશે. સંધર્ષ
ક્યારે નહિ કરવો પડે. વિવાહમાં બધા આવતી

          હોય તો તે
દૂર થશે.

 

 કન્યા: ચાંદીનો
સિક્કો અને પિત્તળનો સિક્કો જોડે રાખવાથી ફાયદો થશે.આનાથી નોકરી ધંધામાં બરકત

          મળશે
 .

 

  તુલા: ચાંદીનો
સિક્કો જોડે રાખવાથી ફાયદો થશે. આનાથી તમારા યશ અને નામમાં વધારો થશે અને

          વ્યવહારિક
જીવનમાં સુખ મળશે.

 

  વૃશ્વિક : તાંબાનો
સિક્કો અથવા કાણાવાળા સિક્કા જોડે રાખવાથી ફાયદો થશે. આનાથી જમીન મકાનમાં

            ફાયદો થશે
અને ધન લાભ થશે.

 

  ધનુ :
સોનાનો સિક્કો જોડે
રાખવાથી ફાયદો થશે. અનાનથી વાણી વર્તનમાં સુધારો થાય અને વેપાર

          ધંધામાં બરકત
આવે.

 

  મકર
:
લોખંડનો સિક્કો જોડે રાખવાથી ફાયદો થશે. અનાનથી
નવી તક મળશે. ધરેલા કાર્ય પૂર્ણ થાય અને

           બગડેલા
સબંધોમાં સુધારો થાય છે.

 

  કુંભ    : એક
રૂપિયાનો સિક્કો કાળા કપડામાં જોડે રાખવાથી ફાયદો થશે. આનાથી કેરિયરમાં વધારો

             થશે.આળસ દૂર
થશે. નવી મિલકતમાં વધારો થશે.

 

  મીન   :
પાંચ રૂપિયાનો
સિક્કો ગુરુવારે તમારા પર્સમાં રાખવાથી
ફાળો થશે. અનાનથી આર્થિક સ્થિતિમાં

            સુધારો થશે. વિવાહના યોગ અને સંતાનના
યોગ પ્રબળ બનશે.


શિવધારા જ્યોતિષ

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

મો. 9898766370,6354516412

instagram id : Shivdhara jyotish

Whatsapp share
facebook twitter