અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે સૌ કોઇ રામ ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે સાધુ-સંતોના મતે રામ એટલે શું છે અને શું છે રામ મંદિરનું મહત્વ આવો જાણીએ…
શ્રી મુક્તાનંદજી મહારાજ જેઓ અગ્નિ અખાડાના અધ્યક્ષ છે તેઓ કહે છે કે, રામ લલ્લાના પ્રાગટ્ય સ્થળે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે જે સૌ કોઇ માટે ખુશીની વાત છે. આ રામ મંદિર માત્ર રામ મંદિર જ નથી પણ હિન્દુઓની સમગ્ર વિશ્વમાં ઓળખ છે. રામ મંદિર સદીઓનો ઇંતજાર હતો….
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ