સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે પ્રતિવર્ષ યોજાતા તરણેતરના ભાતીગળ લોકમેળાનો શુભારંભ થઈ રહ્યો છે. વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ મેળો આ વર્ષે તા.18 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર 2023 સુધી યોજાશે. એમ કહેવાય છે કે વાસુકિ નાગની આ ભૂમિ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે