ભાવિદર્શન
શાસ્ત્રીજી દિપેનભાઈ રાવલ – 9913013901 ઈમૈલ (dpraval5507@gmail.com)
આજનું પંચાંગ
1. તારિખ :- 26 એપ્રિલ
2022 મંગળવાર
2. તિથિ :- ચૈત્ર વદ અગિયારસ (00:47 પછી બારસ)
3. રાશિ :- કુંભ (ગ,શ,ષ,સ)
4. નક્ષત્ર :- શતભિષા (16:56 પછી પૂર્વભાદ્રપદ )
5. યોગ :- બ્રહ્મ (19:06 પાછી ઇન્દ્ર )
6. કરણ :- બવ (13:09 પછી બાલવ 00:47 પછી કૌલવ)
દિન વિશેષ
·
સૂર્યાસ્ત :- સાંજે 19:05
·
અભિજીત મૂહુર્ત :- 12:12 થી 13:03 સુધી
·
રાહુકાળ :- 15:51 થી 17:28
·
આજે વરુથિની એકાદશી છે સક્કરટેટી વિષ્ણુ ભગવાનને
અર્પણ કરવું
·
આજે વલ્લભાચાર્યજયંતિ છે
·
વૈધૃતિ મહાતાપ પ્રારંભ 26:57 સવારે
મેષ (અ,લ,ઈ)
·
આજે તમારી મુશ્કેલી દૂર થતી જણાય
·
પરિવારમાં આનંદનું મોજું ફરી આવે
·
તમારું આરોગ્ય સારુ રહેશે
·
આજના દિવસે કોઈને ધન આપવુ નહિ
વૃષભ (બ,વ,ઉ)
·
આજ નો દિવસ તમારા માટે સારો રહેશે
·
તમને તમારા સલાહકારો તમને સાચી સલાહ આપશે.
·
વ્યવસાયમાં ધ્યાન રાખવુ
·
ધારેલા કામ પૂરા થતા આનંદની અનુભૂતિ કરાવે
મિથુન (ક,છ,ઘ)
·
આજ નો દિવસ મિશ્ર ફળ આપનાર રહેશે
·
વ્યવસાયેક કામને કારણે પ્રવાસ ના યોગ બને
·
કામના વ્યવહારથી અધિકારીની સાથે વાત થાય
·
ધાર્મિક પૂજા ઘરમાં કરાવી શકશો
કર્ક (ડ,હ)
·
માતા સાથે વૈચારિક મતભેદ થાય
·
વેપાર સંબધિત કાર્યો માં સારો નફો જોવા મળે
·
માનસિક બીમારી દૂર કરવા અપનાવો ખાસ ઉપાયો
·
લવ લાઈફ માં ટેન્શન આવી શકે છે
સિંહ (મ,ટ)
·
આજના દિવસે હળવો આહાર લેવો
·
આજના દિવસે કામ કરતા પહેલા વિચારવું
·
આજે તમને કબજિયાત સંબંધિત ફરિયાદ થાય
·
આજે તમને પ્રતિષ્ઠા અપાવી
કન્યા (પ,ઠ,ણ)
·
આજનો દિવસ તમારા માટે સુંદર જાય
·
પરિવારમાં પ્રેમ વધે
·
આજે પરિવારમાં મતભેદ દૂર થાય
·
શારીરિક થાક લાગતો જણાય
તુલા (ર,ત)
·
પરિવારના સભ્યો દ્વારા ધાર્મિક પ્રવાસનું આયોજન કરી શકો
·
પરિવારમાં કોઈ જૂની બાબતે દલીલ પણ હોય
·
તમારા સાથી કલાકારો દ્વારા સંતવાણી સહિતના કાર્યક્રમો કરો
·
આજે ઇર્ષાભાવ આવે
વૃશ્ચિક (ન,ય)
·
આજે તમારે ધીરજ અને મહેનતની જરૂર છે
·
આજે મોટુ રોકાણ કરવાનું ટાળો
·
વેપાર માં આર્થિક સહાય કરશો
·
આજે ફાયદા કારક દિવસ જણાય
ધન
(ભ,ધ,ફ,ઢ)
·
આજ સાવધાની રાખવાની જરુર હોય છે
·
વેપાર માં આર્થિક લાભ થાય
·
વિવાહિત જીવન માં મતભેદ થાય
·
લાંબા ગાળા ની બીમારી દૂર થાય
મકર (ખ,જ)
·
આજે તમને ભવિષ્ય ની ચિંતા કરાવે
·
સામાજિક કાર્યોમાં સફળતા મળે
·
તમ તમારેદરેક કામ બારીકીથી કરો
·
આજે ફાયદ થતા આનંદ થાય
કુંભ (ગ,શ,સ,ષ)
·
આજે દરેક કાર્યમાં અવરોધ દૂર થાય
·
આજે વ્યસ્ત રહો
·
તમારા વિચારો મજબૂત બને
·
પરિવાર માં આર્થિક લાભ લઈ શકશો
મિન (દ,ચ,ઝ,થ)
·
આજ ના દિવસે શિક્ષણ માટે કાળજી રાખવી
·
આજ ના દિવસે વાહન સાવધાની પૂર્વક ચલાવો
·
સંતાન સંબંધી ખર્ચાઓ વધુ પ્રમાણમાં જોવા મળે
·
ઉધાર આપેલ પૈસા પાછા મળે
આજનો મહામંત્ર :- ૐ હું હનુમતેભ્યો ભય ભંજ્નાય સુખં કુરુ ફટ
સ્વાહા ||
આજનો મહાઉપાય :- આજે જાણીશું કોઈપણ કાર્યમાં અસફળતા મળતી
હોય તો સફળ થવા શું કરવું જોઈએ ?
·
27 દિવસ સુધી જો બાજરીના કુલેરનો લાડુ હનુમાનજીને અર્પણ કરો તો સફળતા મળી
શકે છે