આજનું પંચાંગ
તારીખ :- 06 મે, 2022 – શુક્રવાર
તિથિ :- પાંચમ ( 12:32 પછી છઠ )
રાશિ :- મિથુન ( 05:35 પછી કર્ક )
નક્ષત્ર :- આર્દ્રા ( 09:20 પછી પુનર્વસુ )
યોગ :- ધૃતિ ( 19:07 પછી શૂળ )
કરણ. :- બાલવ ( 12:32 પછી કૌલવ 01:46 પછી તૈતિલ )
દિન વિશેષ
·
સૂર્યાસ્ત :- સાંજે
19:09
·
અભિજીત મૂહૂર્ત :-
12:10 થી 13:03 સુધી
·
રાહુકાળ :- 10:58 થી 12:36 સુધી
·
આજે
આદ્ય શંકરાચાર્ય જન્મ જયંતિ છે
·
( દ.ભા
) રામાનુંજાચાર્ય જન્મ જયંતિ પણ છે
·
શ્રી
સોમનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા દિન પણ છે
મેષ (અ,લ,ઈ)
·
આજે નિરાશાવાદીના બનતા
·
લોકોની
અપેક્ષાન રાખવી
·
વડીલોના
આશીર્વાદ કામમા આવે
·
આજે
પરિવારમાં ધ્યાન આપવુ
વૃષભ (બ,વ,ઉ)
·
તમને
માથાનો દુખાવો રહે
·
મગજ
પર કાબુ રાખવો
·
લગ્નજીવનમા
નવો વળાંક આવે
·
અધૂરું
કાર્ય પૂર્ણ થાય
મિથુન (ક,છ,ઘ)
·
આજે
માનસિક ચિંતા વધે
·
માતા-પિતાનું
ધ્યાન રાખવું
·
સાધન
ચલાવતા ધ્યાન રાખો
·
આજનો
દિવસ આળસમા જાય
કર્ક (ડ,હ)
·
જમીનમાં
ધન રોકાણથી ફાયદો જણાય
·
આજે
શેરબજારમા ધ્યાન રાખવુ
·
કાર્યક્ષેત્રમાં
સંતોષ રાખવો
·
પ્રવાસના
શુભ યોગ બને
સિંહ (મ,ટ)
·
નવા
નિયમોથી લાભ થાય
·
આજે
ઘરમાં લાભ થાય
·
ખોટા
ખર્ચાના થાય તેનુ ધ્યાન રાખવુ
·
તમને
માનસિક શાંતિ મળે
કન્યા (પ,ઠ,ણ)
·
જીવનમાં
આગળ વધવા નવી તક મળે
·
નોકરી
ધંધામાં દિવસ આનંદમય જાય
·
નવો
પ્રેમ સંબંધ બંધાય
·
તમારી
સાચીવાત બહાર આવી શકે છે
તુલા (ર,ત)
·
તમારા
ઉત્તમ નિર્ણયથી લાભ મળે
·
આર્થિક
સ્થિતિ મજબૂત બને
·
પરિવાર
સાથે સમય વ્યતિત કરશો
·
આજે
તમને કાર્યમાં સફળતા મળે
વૃશ્ચિક (ન,ય)
·
નિર્ણય
લેતા પહેલા વિચારવું
·
વાણીપર
નિયંત્રણ રાખજો
·
આજે
ધાર્મિક કાર્યમાં મન લાગે
·
આજે
લગ્ન યોગ લાભ મળે
ધન
(ભ,ધ,ફ)
·
આજે
શાંત મનથી કામ કરશો
·
ફસાયેલા
નાણાં પાછા મળે
·
નોકરીમાં
આજે સારા બદલાવ લાવશો
·
સ્વાસ્થય
સંબંધી ધ્યાન રાખવું
મકર (ખ,જ)
·
આજે
આનંદદાયી દિવસ રહે
·
કાર્યક્ષેત્રમાં
નવા સંકેત મળે
·
ઉધારી
જિંદગી દૂર થાય
·
પ્રેમ
સંબંધમા વધારો થાય
કુંભ (ગ,શ,સ,ષ)
·
આજે
તમારી આજીવિકાથી લાભ મળે
·
ક્રોધપર
સંયમ રાખવાથી લાભ થાય
·
વારસાઈ
સંપત્તિથી માનસિક ચિંતા વધે
·
તમારા
આરોગ્યમા સારા બદલાવ આવે
મીન (દ,ચ,ઝ,થ)
·
પરિવારમાં
શાંતિ ભંગ થાય
·
કાર્યક્ષેત્રમાં
તમારી વાહ વાહ થાય
·
આજે
ધન ખર્ચ વધી શકે છે
·
સંતાનથી
ચિંતામાં વધારો થાય
આજનો મહામંત્ર :- ૐ નામોઃ ભગવતે મહારુદ્રાય નમઃ || ( આ મંત્ર જાપથી યોગ બળની સાથે વાણી શક્તિ પ્રબળ બને )
આજનો મહાઉપાય :- આજે
જાણીશું ભગવાન શિવજીની વિશેષ
કૃપા પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ ?
·
દ્વાદશ
જ્યોતિર્લિંગના પાઠ 11 વખત કરવા
·
અને
નર્મદાષ્ટકનો પણ પાઠ કરવું દિવસમાં 1 વાર.