આજનું
પંચાંગ
તારીખ :-
03 મે, 2022 મંગળવાર
તિથિ :-
ત્રીજ પૂર્ણ રાત્રિ સુધી
રાશિ :- વૃષભ ( બ,વ,ઉ )
નક્ષત્ર :-
રોહિણી ( 03:18 પછી મૃગર્શીષ )
યોગ :-
શોભન ( 16:16 પછી અતિગંડ )
કરણ :- તૈતિલ ( 18:23 પછી ગર પૂર્ણ રાત્રિ સુધી )
દિન
વિશેષ
·
સૂર્યાસ્ત :- સાંજે 19:08
·
અભિજીત મૂહૂર્ત :- 12:11 થી 13:03 સુધી
·
રાહુકાળ :- 15:52 થી 17:30 સુધી
·
આજે
અખાત્રીજનો શુભ દિવસ છે ( અક્ષય તૃતિયા )
·
આજે ભગવાન પરશુરામ જન્મ જયંતિ પણ છે
·
આજે ભગવાન બદ્રીનાથની યાત્રા પ્રારંભ થાય છે
·
આજે શુભ વાત એપણ છે ત્રેતા યુગનો પ્રારંભ થયો હતો
મેષ
(અ,લ,ઈ)
·
નકારાત્મક ભાવના છોડવી
·
બીજાને જવાબદારી સોંપો
·
આજે ઝડપી નિર્ણય લેશો
·
આજે સામાજિક કાર્ય કરશો
વૃષભ
(બ,વ,ઉ)
·
પરિવારની ચિંતા દૂર થાય
·
આજે ધન લાભ થાય
·
પ્રવાસના યોગ બને
·
નાની મુશ્કેલીનો સામનો કરવો પડે
મિથુન
(ક,છ,ઘ)
·
મતભેદનો સામનો કરવો પડે
·
તમારા તરફ લોકો આકર્ષાય
·
હાસ્યથી ભરેલો દિવસ રહે
·
નાની – મોટી ભેટ મળે
કર્ક
(ડ,હ)
·
વિદેશથી લાભ થાય
·
સલાહ લઈને કાર્ય પુર્ણ કરવું
·
તમારા માટે નવી યોજના બને
·
કોઇ નવા વ્યક્તિનું આગમન થાય
સિંહ
(મ,ટ)
·
વેપારને મજબૂત કરવાના મહત્વના પગલા
લેશો
·
આજે
ધાર્મિક સ્થળોની મુલાકાત થાય
·
આજે
કોઇ નવા કાર્ય કરશો
·
પરિવારમાં આનંદનું વાતાવરણ સર્જાય
કન્યા
(પ,ઠ,ણ)
·
આજનો દિવસ લાભ દાયક સાબિત થાય
·
આર્થિક સ્થિતિ મજબૂત બનાવો
·
વાદ–વિવાદમાં સમયના બગાડવો
·
કાર્યક્ષેત્રમાં નિરાંત અનુભવાય
તુલા
(ર,ત)
·
માનસિક ચિંતા દૂર કરવી
·
મિત્રો તરફથી ફાયદો થાય
·
આજે
વેપારમા વૃદ્ધિ થાય
·
ભાઈ – બહેનથી લાભ થાય
વૃશ્ચિક
(ન,ય)
·
આજે
સફળતા ખુશી લાવે
·
વેપારમાં આજે સફળતા મળે
·
કાર્યક્ષેત્રમાં તમારા વખાણ થાય
·
તમારી તબિયતનું ધ્યાન રાખવું
ધન (ભ,ધ,ફ,ઢ)
·
સંતાન પર ગર્વ અનુભવો
·
આજે તમારે વિચારીને બોલવુ જોઈએ
·
તમે બીજાને મદદરૂપ થઈશકો
·
વાહન ચલાવતી વખતે સાવધાની
રાખો
મકર
(ખ,જ)
·
આજે
પ્રવાસના યોગ બને
·
વેપારમાં નવા ફેરફાર થાય
·
આજે
સાધનની ખરીદી કરશો
·
નાના વેપારીઓને ફાયદા થાય
કુંભ
(ગ,શ,સ,ષ)
·
આજે
સાવચેતીથી કામ કરવુ
·
લોહીના દબાણથી તકલીફ થાય
·
સંતાન સંબંધી કાર્યોમાં સફળતા મળે
·
આજે સંપતિમા વધારો થાય
મીન
(દ,ચ,ઝ,થ)
·
આત્મવિશ્વાસ મજબૂત થાય
·
વેપારમા પ્રગતિ મેળવશો
·
સફળતા મળવાના યોગ બને
·
ઘરમાં શાંતિ બની રહે
આજનો
મહામંત્ર :- ૐ લક્ષ્મીનારાયણાભ્યાં નમઃ ||
આજનો
મહાઉપાય :- આજે જાણીશું અક્ષય તૃતિયાનું વ્રતનું શુભ ફળ કઈરીતે પ્રાપ્ત કરવું ?
·
આજના દિવસે પુણ્ય અને ધન પ્રાપ્ત કરવા , એક
માટીના કુંભમાં ગંગાજલભરી મંદિરમાં દાન
કરવું
·
આંબાના પાનમાં કેસર અથવા હળદરનું તિલક કરી
લક્ષ્મીજીના નામ સ્મરણ કર્યાબાદ અંબાના પાનને ઘરની તિજોરીના લોકરમાં મુકવું