આજનું પંચાંગ:
·
તારીખ:-૧૩ / માર્ચ /૨૦૨૨, રવિવાર
·
તિથી:-વિ.સં. ૨૦૭૮ / ફાગણ સુદ દશમ/અગિયારસ
·
રાશી:-મિથુન (ક,છ,ઘ)
·
નક્ષત્ર:-પૂનર્વસુ (સાંજે ૦૮:૦૬ સુધી.)
·
યોગ:-સૌભાગ્ય (સવારે ૦૪.૧૮ સુધી – માર્ચ–૧૪)
·
કરણ:-ગર (સવારે ૧૦.૨૨ સુધી)
દિન વિશેષ:
·
સૂર્યોદય:-સવારે ૦૬.૫૧ કલાકે
·
સૂર્યાસ્ત:-સાંજે ૦૬.૪૮ કલાકે.
·
અભિજિત મૂહર્ત:-બપોરે ૧૨:૨૫ થી ૦૧:૧૩ સુધી.
·
રાહુકાળ:- સાંજે ૦૫:૧૮ થી ૦૬.૪૮ સુધી.
વ્રત અને તહેવાર:
Ø દત્તબાવની કરવી અને દત્ત ભગવાનને ૫ વાર પીળા ફૂલ ચઢાવવા.
·
અગિયારસ સમાપ્તિ– બપોરે ૧૨:૦૫ સુધી.(માર્ચ –૧૪)
v મેષ (અ, લ , ઈ) :-
· માતા – પિતાની સકાહ લઈને કાર્ય કરવું.
· ધાર્યા મુજબ કાર્ય ન થાય.
· હાસ્યથી ભરેલો દિવસ રહે.
· વધારે કલ્પના ન કરવી.
v વૃષભ (બ, વ, ઉ) :-
· મૂળ બદલાયા કરે.
· નવી તક મળે.
· સમસ્યાનું સમાધાન મળે.
· પ્રેમથી છલો – છલ દિવસ જાય.
v મિથુન (ક, છ, ઘ) :-
· તેજસ્વી વિચારો આવે.
· કોઈ આર્થિક લાભ થાય.
· નસીબ બળવાન બને.
· સબંધમાં ધ્યાન રાખવું.
v કર્ક (ડ , હ) :-
· ધન આવે પણ ખરું અને જાય પણ ખરું.
· નોકરીની નવી તક મળે.
· ઉતાવળા નિર્ણય ન લેવા.
· મદદરૂપ થવાય.
v સિંહ (મ , ટ) :-
· સ્વાસ્થ સંભાળવું.
· કોઈની નિંદા ન કરવી.
· ગુસ્સા પર કાબુ રાખવો.
· આર્થિક લાભ થાય.
v કન્યા (પ , ઠ, ણ) :-
· વિવાદોથી દૂર રહેવું.
· સહ કર્મચારીથી ફાયદો થાય.
· તમારી ત્વચાનું ધ્યાન રાખવું.
· કોઈ જોડે મતભેદ ન કરવો.
v તુલા (ર , ત) :-
· ધન કમાવવા માટે ઉત્તમ દિવસ છે.
· પેટની સમસ્યા રહે.
· ધરેલી વ્યક્તી સાથે મિલન થાય.
· પ્રવાસના યોગ બને.
v વૃશ્વિક (ન, ય) :-
· તમારા દુશ્મનોથી સાચવવું.
· ગુસ્સામાં બોલવા પર કાબુ રાખવો.
· મગજ પર કાબુ રાખવો.
· તમારી તબિયત સાચવવી.
v ધન (ભ, ધ, ફ, ઢ) :-
· કાર્યમાં સફળતા મળે.
· નવી નોકરીની તક મળે.
· આળસમાં દિવસ પસાર થાય.
· પરમ સબંધમાં મધુરતા આવે.
v મકર (ખ, જ) :-
· મુશ્કેલીનો સામનો કરવો પડે.
· મગજ શાંત ન જણાય.
· નોકરીમાં નવી તક ઉભી થાય.
· લગ્નયોગ પ્રબળ બને.
v કુંભ (ગ, શ, સ, ષ) :-
· ધરેલા કાર્ય પૂર્ણ થાય.
· તબિયતમાં સંભાળવું.
· ધન ખર્ચ થાય.
· લગ્નજીવનમાં મુશ્કેલી જણાય.
v મીન (દ, ચ, ઝ, થ) :-
· ધન વૈભવની પ્રાપ્તિ થાય.
· કામમાં વ્યસ્ત રહો.
· લગ્નયોગ પ્રબળ બને.
· તબિયતમાં ધ્યાન રાખવું.
આજનો મહામંત્ર
– ૧.\ રીમ શ્રીમ સૂર્યાય નમ:
૨. શ્રી રવયે નમ:
આજનો મહાઉપાય – તાંબાના લોટમાં લાલ ફૂલ ,કંકુ,ચોખા,લાલ ચંદન નાખી સૂર્ય નારાયણને
જળ અર્પિત કરવું આમ કરવાથી મન સંતુલિત થાય છેઅને રોગ પ્રતિકારક શક્તિ વધે અને યશ-ધન-સંપતિમાં
વધારો થાય છે
દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
(મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ