આજનું પંચાંગ
(1)
તારીખ :- 12 મે, 2022 ગુરુવાર
(2) તિથિ :- વૈશાખ સુદ અગિયારશ ( 18:51 પછી બારસ )
(3) રાશિ
:- કન્યા ( પ,ઠ,ણ )
(4) નક્ષત્ર
:- ઉત્તરા ફાલ્ગુની ( 19:30 પછી હસ્ત )
(5) યોગ :-
હર્ષણ ( 17:51 પછી વજ્ર )
(6)
કરણ :- વણિજ ( 07:17 પછી વિષ્ટિ/ભદ્ર )
દિન વિશેષ
·
સૂર્યાસ્ત :- સાંજે 19:12
·
અભિજીત મૂહૂર્ત :- 12:10 થી 13:03 સુધી
·
રાહુકાળ :- 14:15 થી 15:54 સુધી
·
આજે મોહિની એકાદશી છે અમૃતકુંભ ની રક્ષા કરીહતી
મેષ (અ,લ,ઈ)
·
આજે દિવસ સારો રહે
·
આવકના સ્ત્રોતમા વધારો થશે
·
ઘરના મોટા સભ્ય તમારી વાત માનશે
·
નોકરીમાં પ્રમોશન થશે
વૃષભ (બ,વ,ઉ)
·
ભાગદોડમાં રોકાયેલા રહેશો
·
કામમા ઉત્સાહની અછત જણાય
·
શારીરિક સમસ્યા રહેશે
·
કાર્યમાં લાભની તકો મળશે
મિથુન (ક,છ,ઘ)
·
તમારા અધૂરા કામ પુરા થાય
·
વેપારમાં મહત્વની ચર્ચા થશે
·
ભોતિક વિકાસનો લાભ મળે
·
આત્મવિશ્વાસ સાથે કામ કરો
કર્ક (ડ,હ)
·
આજે ધનસમૃદ્ધિમાં વધારો થાય
·
વિદેશી કામમા બિનજરૂરી ખર્ચ થશે
·
ઉતાવળ્યા કામથી ભૂલ
થાય
·
આર્થિક સ્થિતિ મજબૂત બને
સિંહ (મ,ટ)
·
પરિવારના સભ્યો સાથે કારણસર ગુસ્સે થાય
·
સંજોગો તમારા માટે અનુકૂળ બન્યા છે
·
ગેસની સમસ્યા થઈ શકે
·
તમારું સ્વાસ્થય સારુ રહેશે
કન્યા (પ,ઠ,ણ)
·
અણધાર્યા ખર્ચાઓ સામે આવશે
·
નાણાકીય સ્થિતી બગડી શકે છે
·
તમને બાહર જવાનું થાય
·
મહેનતનું વળતર મળશે
તુલા (ર,ત)
·
આજનો દિવસ ખૂબ વ્યસ્ત જણાય
·
રાતનો સમય શુભ કામ માટે પસાર થાય
·
દરેક કામ સાવધાની પૂર્વક કરવુ
·
તમારા કાર્યમાં ધીરજ રાખવી
વૃશ્ચિક (ન,ય)
·
આજનો દિવસ સારો જણાય
·
લોકો તમારા સહયોગ માટે આગળ આવશે
·
સંજોગો તમારા માટે અનુકૂળ બન્યા છે
·
આસપાસના લોકો સાથે વાદવિવાદના કરવો
ધન (ભ,ધ,ફ,ઢ)
·
આજના દિવસે સાવચેતી રાખશો
·
ધાર્મિક યાત્રાપર
જવાનુ વિચારી શકો
·
લાભની તકો પ્રાપ્ત થાય
·
માનસિક થાક અનુભવાય
મકર (ખ,જ)
·
નોકરીમાં પ્રમોશન થશે
·
તમારા કામકાજમા સુધારો થશે
·
વિચારેલા કાર્યો પૂરા થઇ શકે
·
ધનખર્ચમાં વધારો થશે
કુંભ (ગ,શ,સ,ષ)
·
નેગેટીવ વિચારોથી અસફળતા મળે
·
ધનહાનિ થવાની સંભાવના છે
·
પાર્ટનરસાથે વાતચીતથી મન પ્રસન્ન રહે
·
બ્લડ પ્રેશરની બિમારી રહેશે
મિન (દ,ચ,ઝ,થ)
·
ઘરમાં હળવાશનુ વાતાવરણ રહેશે
·
સંજોગો તમારા પક્ષમાં રહેશે
·
ઉધાર આપેલા પૈસા અટવાઈ શકે
·
પરોપકારના કામમા રુચિ રહેશે
આજનો મહામંત્ર :- ૐ
નામો નારાયણાય નમઃ ( આ મંત્ર જાપથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાશે અને માનવાછીત ફળની
પ્રાપ્તિ કરાવે
આજનો મહાઉપાય :-
આજે જાણીશું મોહિની એકાદશી વ્રતનું ફળ કઈરીતે પ્રાપ્ત થાય ?
· આજે દેવ મંદિરે જવું અને પિપ્પળના વૃક્ષમાં જલનું અભિષેક કરવું આમ કરવાથી
ભગવાન વિષ્ણુ પ્રસન્ન થશે અને પરિવારમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય