- અમદાવાદમાં (Ahmedabad) રેલવેકર્મીનો ટ્રેન આગળ ઝંપલાવી આપઘાત
- મણીનગર રેલવે ક્રોસિંગ પાસે રેલવે એન્જિનિયરનો આપઘાત
- જામનગર હમસફર ટ્રેન આગળ સૂઈને એન્જિનિયરે જીવન ટૂંકાવ્યું
અમદાવાદમાં (Ahmedabad) વધુ એક આપઘાતની ઘટના બની છે. મણિનગર રેલવે ક્રોસિંગ પાસે રેલવે એન્જિનિયર દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે. જામનગર હમસફર ટ્રેન (Jamnagar Humsafar Train) હેઠળ ઝંપલાવી રેલવે કર્મીએ જીવન ટુંકાવ્યું છે. હચમચાવે એવી આપઘાતની આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ ઘટના અંગે જાણ થતાં મણિનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો – Gandhinagar : BJP નાં પીઢ નેતા અને પૂર્વ ધારાસભ્યનું આજે વહેલી સવારે થયું અવસાન
મણિનગર રેલવે ક્રોસિંગ પાસે રેલવે કર્મીનો આપઘાત
અમદાવાદનાં (Ahmedabad) મણિનગર રેલવે ક્રોસિંગ પાસે વધુ એક આત્મહત્યાની ઘટના બની છે. પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, આત્મહત્યા કરનારા શખ્સની ઓળખ રેલવે વિભાગમાં ફરજ બજાવતા એન્જિનિયર તરીકે થઈ છે. રેલવે એન્જિનિયરે જામનગર હમસફર ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટુંકાવ્યું છે. જો કે, આત્મહત્યા પાછળનું કારણ હાલ સામે આવ્યું નથી.
Ahmedabad માં Railway Worker નો આપઘાત । Gujarat First
-Maninagar Railway Crossing પાસે Railway Engineer નો આપઘાત
-Jamnagar હમસફર Train નીચે એન્જીનિયરે જીવન ટૂંકાવ્યું
-Railway માં Junior Engineer તરીકે ફરજ બજાવે છે
-આપઘાતની ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે#Ahmedabad… pic.twitter.com/7uLUJKpxc2— Gujarat First (@GujaratFirst) October 5, 2024
આ પણ વાંચો – Vadodara : જાહેર માર્ગ પર નબીરાઓનો જોખમી સ્ટંટ, એક એક્ટિવા પર 4 થી વધુ બેઠાં અને..! જુઓ Video
આત્મહત્યાનું કારણ હાલ અકબંધ
રેલવે એન્જિનિયર દ્વારા આત્મહત્યા (Railway Engineer Suicide Case) કર્યાની જાણ મણિનગર પોલીસને (Maninagar Police) થતાં ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રેલવે કર્મીએ આપઘાત કેમ કર્યો તે અંગેની સાચી હકીકત જાણવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આપઘાતની ઘટનાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
આ પણ વાંચો – Ahmedabad: 22 વર્ષ પછી પુત્રએ લીધો પિતાની હત્યાનો બદલો! જાણો સંપૂર્ણ કહાની