Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Madhya Pradesh : CM ભૂપેન્દ્રભાઈ પટેલે ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર મંદિરના કર્યા દર્શન

11:28 AM Nov 09, 2023 | Maitri makwana

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મધ્યપ્રદેશના પ્રવાસે પહોંચ્યા છે. તેમણે ત્યાં ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર મંદિરના દર્શન કર્યા હતા. ઉપરાંત મુખ્યમંત્રી સાથે સ્થાનિક MLA, આગેવાનો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ચૂંટણી પ્રચાર અર્થે મધ્યપ્રદેશના પ્રવાસે છે.