+

Madhya Pradesh : CM ભૂપેન્દ્રભાઈ પટેલે ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર મંદિરના કર્યા દર્શન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મધ્યપ્રદેશના પ્રવાસે પહોંચ્યા છે. તેમણે ત્યાં ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર મંદિરના દર્શન કર્યા હતા. ઉપરાંત મુખ્યમંત્રી સાથે સ્થાનિક MLA, આગેવાનો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ચૂંટણી પ્રચાર અર્થે મધ્યપ્રદેશના…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મધ્યપ્રદેશના પ્રવાસે પહોંચ્યા છે. તેમણે ત્યાં ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર મંદિરના દર્શન કર્યા હતા. ઉપરાંત મુખ્યમંત્રી સાથે સ્થાનિક MLA, આગેવાનો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ચૂંટણી પ્રચાર અર્થે મધ્યપ્રદેશના પ્રવાસે છે.

Whatsapp share
facebook twitter