ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમા પૂર પ્રભાવિત વિસ્તારોમાં કૃષિ સિવાય થયેલા નુકસાનીના વળતર પર સમિક્ષા બેઠક કરવામાં આવી હતી. આ સાથે સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે