Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કેવું હશે આપણું નવું સંસદ ભવન? જુઓ Gujarat First પર EXCLUSIVE Video

05:22 PM May 26, 2023 | Viral Joshi

દેશના નવા સંસદ ભવનનું 28મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ધાટન થવાનું છે. 4 માળના બનેલા નવા સંસદ ભવનનો શિલાન્યાસ 10 ડિસેમ્બર 2020ના રોજ કરવામાં આવ્યો હતો. જેમાં 1224 સાંસદોને બેસવાની વ્યવસ્થા છે.

આ પણ વાંચો : ધીરેન્દ્ર શાસ્ત્રી ક્યા પક્ષમાં છે? બાબા બાગેશ્વરે આપ્યો આ જવાબ, જુઓ VIDEO