+

VIDEO : વડાપ્રધાન મોદીએ ટનલમાંથી બહાર આવેલા શ્રમિકો સાથે કરી વાત

સિલક્યારામાં 41 શ્રમિકો જીવનનો જંગ જીત્યા છે અને 17 દિવસ ટનલમાં ઝઝૂમ્યા બાદ બહાર આવ્યા છે. ચિન્યાલીસૌર હોસ્પિટલ ખાતે શ્રમિકોને રાખવામાં આવ્યા છે.  વડાપ્રધાન મોદીએ તમામ શ્રમિકો સાથે કરી વાત…
Whatsapp share
facebook twitter