ગણેશજીનું ભવ્ય આગમન થઇ ગયું છે. વિવધ થીમો અને પંડાલોમાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ક્યાક ગણેશજી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપી રહ્યા છે તો ક્યાક ધાર્મિક પ્રસંગો સાથે ગણપતિજીની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે