Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Vastral માં આવેલા Ram Mandir માં ભવ્ય કળશ યાત્રા

11:15 PM Jan 21, 2024 | Aviraj Bagda

અમદાવાદમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભારે ઉમંગ સાથે વસ્ત્રાલમાંથી કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તે સાથે રામ મંદિરમાં દર્શન કરીને રામભક્તો સાથે જોડાયા હતા. તે સહિત મોટી સખ્યામાં રામભક્તોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા.