+

ટીમ ઈન્ડિયાએ જીત્યો ટોસ, પહેલા બેટિંગનો કર્યો નિર્ણય

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી T20 સીરીઝની આજે નિર્ણાયક મેચ છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સીરીઝ 1-1 થી બરાબર છે. આજે જે પણ જીતશે, શ્રેણી તેના નામ પર રહેશે. વળી આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે, ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય કર્યો છે. બંને ટીમો આજે શ્રેણીને પોતાના નામે કરવાનો પૂરો પ્રયત્ન કરશે. પૃથ્વી શોને એકવાર ફરી પ્લેઈંગ ઈલેવનમાં નથી મળà
Whatsapp share
facebook twitter