Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કોઈ અડચણ વગર રામ મંદિરનું નિર્માણ થયું : સી. આર. પાટીલ

03:54 PM Jan 22, 2024 | Harsh Bhatt

ભગવાન પોતાની રામનગરીમાં બિરાજમાન થઈ ચક્યું છે. આખા ભારતભરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે નામ લીધા વગર વિરોધીઓ પર વાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે – “રામનું અસ્તિત્વ ન સ્વીકારવું તેવા લોકો પણ છે”  પરંતુ PM મોદીએ સૌને સાથે રાખીને મંદિરનું નિર્માણ કર્યું.

આ પણ વાંચો — Ayodhya Ram Mandir : પ્રાણ પ્રતિષ્ઠા થતા જ કંગનાએ લગાવ્યા જય શ્રી રામના નારા