Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમદાવાદમાં સનાતન ધર્મ વિશે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું ધારદાર નિવેદન

07:35 PM May 25, 2023 | Vipul Pandya

આજથી રાજ્યમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાત પ્રવાસ શરૂ થઈ ચુક્યો છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી વટવામાં યોજાયેલી દેવકીનંદનજીની કથામાં પહોંચ્યા હતા અને શ્રોતાઓને સંબોધન કરી સનાતન ધર્મ અને કૃષ્ણ ભગવાન માટે જાગવાનો સમય છે તેમ જણાવી જે જાગશે નહીં તે કાયર હશે.