+

પંચરત્ન લાડુ.. આ વાનગી ફાયર ફ્રી, શુગર ફ્રી અને ઘી-તેલ વગર બને છે

પંચરત્ન લાડુ બનાવવા માટેની સામગ્રી:1 વાટકી સફેદ તલ1 વાટકી શીંગદાણા1 વાટકી કોપરાનું છીણ1 વાટકી મગજતરીના બી1 વાટકી બી વગરની ખજૂરડેકોરેશન માટે ચોકલેટ અને ઝીણી ખડી સાકરપંચરત્ન લાડુ બનાવવા માટેની રીત:સૌ પ્રથમ ખજૂર સિવાયની બધી સામગ્રી શેકી લો.પછી આ સામગ્રીનો ભૂક્કો કરીને તેમાં બી કાઢેલી ખજૂર મિક્ષ કરીને લાડવા વાળી લો.ચોકલેટ અને ઝીણી ખડી સાકરથી ડેકોરેશન કરીને ભોગ ધરાવો.ડેકોરેશન માટે
પંચરત્ન લાડુ બનાવવા માટેની સામગ્રી:
1 વાટકી સફેદ તલ
1 વાટકી શીંગદાણા
1 વાટકી કોપરાનું છીણ
1 વાટકી મગજતરીના બી
1 વાટકી બી વગરની ખજૂર
ડેકોરેશન માટે ચોકલેટ અને ઝીણી ખડી સાકર
પંચરત્ન લાડુ બનાવવા માટેની રીત:

  • સૌ પ્રથમ ખજૂર સિવાયની બધી સામગ્રી શેકી લો.
  • પછી આ સામગ્રીનો ભૂક્કો કરીને તેમાં બી કાઢેલી ખજૂર મિક્ષ કરીને લાડવા વાળી લો.
  • ચોકલેટ અને ઝીણી ખડી સાકરથી ડેકોરેશન કરીને ભોગ ધરાવો.
  • ડેકોરેશન માટે પણ તમારી પસંદગીની કોઈ પણ વસ્તુ લઈ શકો છો.
  • આ વાનગી 3-4 દિવસ સુધી સારી રહે છે.
Whatsapp share
facebook twitter