હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
જાણીતા લેખક જય વસાવડા પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા છે.તેમણે કહ્યું કે તિરંગો આપણી શાન છે.જાન છે. પહેચાન છે અને સન્માન છે.