Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ram Mandir : કોંગ્રેસના એક નિર્ણયથી ફરી એકવાર રાજકારણ ગરમાયું

06:56 PM Jan 10, 2024 | Hardik Shah

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌ કોઇ 22 જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠામાં અયોધ્યા જવાની ઇચ્છા રાખી રહ્યા છે પણ કોંગ્રેસના નેતાઓનું આ અંગે અલગ જ વિચારવું છે. કોંગ્રેસે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો અનાદર કર્યો છે. આ અંગે કોંગ્રેસ પાર્ટી તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસ રામ મંદિર નિર્માણને રાજનૈતિક ઘટના ગણાવી છે. કોંગ્રેસે ભાજપ-RSSનો કાર્યક્રમ હોવાનું બહાનું કાઢ્યું છે. જે બાદ ફરી એકવાર રાજકારણ ગરમાયું છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ