Shorts જામનગરમાં મીઠાઇના વેપારીનો રસપ્રદ નિર્ણય 05:49 PM May 24, 2023 | Vipul Pandya જામનગરમાં મીઠાઇના વેપારીનો નિર્ણય…2 હજારની નોટના બદલામાં 2100ની મીઠાઇ મળશે અને ફરસાણ પણ મળશે. વેપારીના નિર્ણયને લોકો વધાવી રહ્યા છે.