Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ram Mandir : વડોદરાથી મોકલવામાં આવેલી અગરબત્તી પ્રગટાવવામાં આવી, Watch

03:12 PM Jan 16, 2024 | Dhruv Parmar

Ayodhya માં રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અયોધ્યાના આંતર-રાજ્ય બસ સ્ટેન્ડ પર આજે ગુજરાતના વડોદરાથી આવેલી 108 ફૂટ ઉંચી અગરબત્તી (Agarbatti) પ્રગટાવવામાં આવી હતી. તેને બનાવવામાં લગભગ 4 મહિનાનો સમય લાગ્યો હતો. અગરબત્તી (Agarbatti)ને નૃત્ય ગોપાલ દાસ મહારાજના હાથે પ્રગટાવવામાં આવી હતી. આ અગરબત્તીને લઇને રામ ભક્તો 1લી જાન્યુઆરીએ વડોદરાથી નીકળ્યા હતા.

આ પણ વાંચો : VIDEO : ગુજરાતના પૂર્વ CM વિજય રુપાણીએ રાજકોટ ખાતે કરી ઉત્તરાયણની ઉજવણી