કલોલમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. કલોલ અંબિકાનગર ખાતે એસ.ટી બસ અને ખાનગી વાહન વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો.
એસ.ટી બસે મુસાફરોને અડફેટે લેતાં 4 લોકોના મોત
પ્રાપ્ત માહિતી મુજબ કલોલ અંબિકાનગર ખાતે મુસાફરો બસની રાહ જોઇને ઉભા હતા ત્યારે એસ.ટી બસે મુસાફરોને અડફેટે લેતાં 4 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. અકસ્માતના પગલે ઘટના સ્થળે હાહાકાર મચી ગયો હતો.
ડ્રાઇવર ફરાર
જો કે અકસ્માત બાદ પોલીસ સ્થળ પર પહોંચી છે પણ એસ.ટી ચાલક ફરાર થઇ ગયો હતો. ઘટનાની વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ