+

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, એક દિવસમાં 6,097 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં આજે એક દિવસમાં 6,097 કેસ નોંધાયા છે. જેની સામે 12,105 દર્દી સાજા થયા છે. જે રાહતની વાત છે. જો કે એક દિવસમાં 35ના મૃત્યુ ચિંતાનો વિષય છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 57,521 છે. ગતરોજ 7,606 કેસ નોંધાયા હતા. અને 34ના મૃત્યુ થયા હતા. કોરોનાથી સાજા થવાનો દર 94.28 ટકા થયો છે.
રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં આજે એક દિવસમાં 6,097 કેસ નોંધાયા છે. જેની સામે 12,105 દર્દી સાજા થયા છે. જે રાહતની વાત છે. જો કે એક દિવસમાં 35ના મૃત્યુ ચિંતાનો વિષય છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 57,521 છે. ગતરોજ 7,606 કેસ નોંધાયા હતા. અને 34ના મૃત્યુ થયા હતા. કોરોનાથી સાજા થવાનો દર 94.28 ટકા થયો છે.
Whatsapp share
facebook twitter