+

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાની પૌત્રીની લાશ લટકતી હાલતમાં મળી

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાની પૌત્રી સૌંદર્યાનો મૃતદેહ શુક્રવારે તેના ઘરે ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. હજુ સુધી હત્યા કે  આત્મહત્યાની કોઈજ  પુષ્ટિ થઈ નથી. જેમ જ તેનો મૃતદેહ ફાંસી પર લટકતો જોવા મળ્યો, મૃતદેહને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરવામાં આવી હતી 
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાની પૌત્રી સૌંદર્યાનો મૃતદેહ શુક્રવારે તેના ઘરે ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. હજુ સુધી હત્યા કે  આત્મહત્યાની કોઈજ  પુષ્ટિ થઈ નથી. જેમ જ તેનો મૃતદેહ ફાંસી પર લટકતો જોવા મળ્યો, મૃતદેહને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરવામાં આવી હતી 
Whatsapp share
facebook twitter