+

Gandhinagarમાં નિમણૂકપત્ર એનાયત કાર્યક્રમમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલનું સંબોધન

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. તલાટી કમ મંત્રી,જૂનિયર ક્લાર્ક સહિત આશરે 4500 ઉમેદવારને નિમણૂંક પત્ર અપાયા હતા. સાથે જ મુખ્યમંત્રીએ…
Whatsapp share
facebook twitter