Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

બોટાદ : સાળંગપુર હનુમાનજીની પ્રતિષ્ટાના થયા 175 વર્ષ પૂર્ણ

10:16 AM Nov 18, 2023 | Hardik Shah

બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા 175 મો શતાબ્દી અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. ત્યારે મંદિર દ્વારા હનુમંત વાટિકા નામનું પ્રદર્શન રાખવામાં આવ્યું. આ પ્રદર્શનમાં આદર્શ ગામડું કેવું હોય તેની ઝલક બતાવવામાં આવી છે. ત્યારે અહીં મોટી સંખ્યામાં ભક્તો આવીને આનંદિત થયા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ