જ્ઞાનવાપી મસ્જિદ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવેદનની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. સીએમ યોગીના નિવેદન પર સતત પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. કેટલાક તેમના નિવેદનનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક તેની વિરુદ્ધ છે. આ એપિસોડમાં હવે બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ સીએમ યોગીના નિવેદનનું સમર્થન કર્યું છે.
બાબા બગેશ્વર આવ્યા યોગી આદિત્યનાથના સમર્થનમાં
11:09 PM Aug 02, 2023 | Hiren Dave