Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

CM અરવિંદ કેજરીવાલના ઘર પર થયેલા હુમલાને લઈને હાઈકોર્ટે કાઢી ઝાટકણી, પોલિસ કમિશ્નરને આપી દીધા નિર્દેશ

03:56 PM Apr 29, 2023 | Vipul Pandya

દિલ્હીના
મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલના ઘરની બહાર
હિંસક વિરોધ પ્રદર્શન અને તોડફોડના મામલામાં સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી
હાથ ધરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટનું કહેવું છે કે આ ઘટના ખૂબ જ ચિંતાજનક
સ્થિતિ છે. દેખાવકારો દ્વારા
3 બેરિકેડને તોડી
પાડવામાં આવી હતી. સુનાવણી દરમિયાન
હાઇકોર્ટે
દિલ્હી પોલીસ વિશે કહ્યું કે તમારે તમારું કામ જોવાની જરૂર છે.