Rajkot માં ધૂળ ખાઈ રહ્યા છે ગરીબોના આવાસ, વર્ષ 2022માં આવાસ યોજનાનું કરાયું હતું લોકાર્પણ
Rajkot: રાજકોટ માં સંતકબીર રોડ પર આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના ધૂળ ખાઈ છે. 2019 માં ત્યાર થયેલી આવાસ યોજના 2022 માં વડાપ્રધાન દ્વારા ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હજુ પણ આ…