સોશિયલ મીડિયામાં વ્યસ્ત લોકોને ગૃહ રાજ્ય મંત્રીની અપીલ છે. જેમાં હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે સૂર્ય નમસ્કાર માટે સમય કાઢવો જોઈએ. સૂર્ય જીવનનો સ્ત્રોત છે, તે આપણને પ્રેરણા આપે છે. આપણે ફિઝીકલ એકસસાઈઝ સાથે સૂર્ય નમસ્કારને જોડીએ. યોગમાં ગુજરાત રોલ મોડેલ બન્યું છે.