Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Junagadh ના ચોરવાડ પહોંચ્યો અંબાણી પરિવાર, અનંત અંબાણીએ ચોરવાડ વાસીઓને સંબોધ્યા

11:41 PM Mar 12, 2024 | VIMAL PRAJAPATI

અંબાણી પરિવારે આજે જુનાગઢના ચોરવાડની મુલાકાત લીધી હતીં. અહીં અંબાણી પરિવારના નવા દંપતી અનંત અંબાણી અને રાધિકા પણ હાજર રહ્યાં હતાં.  અનંત અંબાણીએ ચોરવાડ વાસીઓને સંબોધ્યા પણ હતાં. ઉલ્લેખનીય છે કે, ચોરવાડ અને કુક્સવડા સમસ્ત ગામ લોકોનો જમણવાર યોજાયો હતાં. નોંધનીય છે કે, લગ્ન બાદ પ્રથમવાર અનંત અંબાણી અને રાધિકા અંબાણી અહીં આવ્યા હતાં.

આ પણ વાંચો: DR. Vaishali Joshi Case Update: ડૉ. વૈશાલીના કેસને લઈ વાતાવરણ ગરમાયું, બ્રહ્મ સમાજે આંદોલનની આપી ચીમકી
આ પણ વાંચો: Surat Crime Story: પલસાણા પોલીસે ઓનલાઈન સટ્ટા બેટિંગનું ઇન્ટરનેશનલ નેટવર્ક ઝડપી પાડ્યું
આ પણ વાંચો: અખિલ ભારતીય સંત સમિતિની મોટી જાહેરાત; આગામી ચૂંટણીમાં સંતો નરેન્દ્ર મોદી અને ભાજપની સાથે રહેશે