+

ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂ અંગે મોટા સમાચાર, 4થી ફેબ્રૂઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો

રાજ્યમાં કોરોનાની નવી ગાઈડલાઇન જાહેર કરાઇ છે. જે અંતર્ગત રાજ્યમાં 4 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. અને રાજ્યના 8 મહાનગર સહિત 27 શહેરોમાં રાત્રિના 10 વાગ્યાથી લઇ સવારના 6 વાગ્યા સુધીનો કર્ફ્યૂનો અમલ કરાવાશે.  સાથે જ હોટલ-રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી 24 કલાક ચાલું રાખી શકાશે. મહત્વનું છે કે હાલ રાજ્યમાં કોરોનાના કેસ ધીરે-ધીરે ઘટી રહ્યાં છે. અને કોરોના પીક ઓછો à
રાજ્યમાં કોરોનાની નવી ગાઈડલાઇન જાહેર કરાઇ છે. જે અંતર્ગત રાજ્યમાં 4 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. અને રાજ્યના 8 મહાનગર સહિત 27 શહેરોમાં રાત્રિના 10 વાગ્યાથી લઇ સવારના 6 વાગ્યા સુધીનો કર્ફ્યૂનો અમલ કરાવાશે.  સાથે જ હોટલ-રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી 24 કલાક ચાલું રાખી શકાશે. મહત્વનું છે કે હાલ રાજ્યમાં કોરોનાના કેસ ધીરે-ધીરે ઘટી રહ્યાં છે. અને કોરોના પીક ઓછો થઇ રહ્યો છે.
Whatsapp share
facebook twitter