Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ રાશિના જાતકોના આજે અધૂરા કાર્ય થઈ શકે છે પૂર્ણ

09:41 PM Apr 18, 2023 | Vipul Pandya

આજનું પંચાંગ

તારીખ :- 10 સપ્ટેમ્બર 2022, શનિવાર   
    તિથિ :- ભાદરવો સુદ પૂનમ ( 15:28 પછી ભાદરવો કૃષ્ણ પક્ષ એકમ )  
    રાશિ :- કુંભ ગ,સ,શ,ષ ( 02:23 પછી મીન ) 
  નક્ષત્ર :- શતભિષા ( 09:37 પછી પૂર્વાભાદ્રપદ ) 
    યોગ :- ધૃતિ ( 14:55 પછી શૂળ ) 
   કરણ :- બવ ( 15:28 પછી બાલવ 02:17 પછી કૌલવ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:25 
સૂર્યાસ્ત :- સાંજે 18:48 
અભિજીત મૂહૂર્ત :- 12:12 થી 13:01 સુધી 
રાહુકાળ :- 09:31 થી 11:04 સુધી 
આજે ભાદરવી પૂનમ પ્રારંભ થાય છે અંબાજીનો મેળો ભરાશે  
આજે સન્યાસીના ચાતુર્માસ સમાપ્ત થાય 
આજે ભાગવત સપ્તાહ સમાપ્ત થાય 
આજથી મહાલયા શ્રાદ્ધ પ્રારંભ થાય  
મેષ (અ,લ,ઈ)
આજે વેપારક્ષેત્રમાં મનને અનુકૂળ ફાયદો જણાય
વ્યવસાયમાં પરિવર્તનનું આયોજન થાય 
વાહનના ઉપયોગમાં સાવધાની રાખવી
આકસ્મિક વાહન બગડતા ખર્ચ વધી શકે છે 
વૃષભ (બ,વ,ઉ) 
પત્નીની સમસ્યા સર્જાતા ભાગદોડ થઈ શકે છે
અટકેલા કામ પૂરાં થશે
પ્રિયજનોને મળવાનું આનંદદાયક રહેશે
પેટ સંબધિત સમસ્યા રહે 
મિથુન (ક,છ,ઘ) 
આજે પૈસા સંબધિત ખર્ચ થશે
સંબધોમાં તણાવ વધી શકે છે
વ્યપારમાં સાવચેત રહેવું
તમારા સાથીનો મૂડ બગડી શકે છે 
કર્ક (ડ,હ)
આજનો દિવસ પરોપકારી કાર્યોમાં વિતાવશો
તમારા પૈસા ફસાઈ શકે છે
લોકો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે
આજે વ્યર્થ ખર્ચ ટાળવો
સિંહ (મ,ટ)
પરિવાર સાથે દિવસ આનંદમય રહેશે
દેવ દર્શનનો લાભ લેવો
રાજ્યક્ષેત્રે પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
આંખની સમસ્યા રહે 
કન્યા (પ,ઠ,ણ) 
શિક્ષણ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિના યોગ છે
આનંદદાયી સારા સમાચાર મળે
આવકના નવા સ્રોત ખુલશે
તમારા પૈસા ફસાઈ શકે છે
તુલા (ર,ત) 
તમારી વાતચીતની શેલી તમને વિશેષ આદર આપશે
વેપારમાં વ્યસ્તતા વધુ રહેશે
બાળકો પ્રત્યેની જવાબદારી પૂરી થશે
ખાવા પીવામાં વિશેષ ધ્યાન રાખવું 
વૃશ્ચિક (ન,ય) 
રાજ્યની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
ધંધાની પ્રગતિ લાભ કરાવશે
ધન પ્રાપ્તિના યોગ બને છે
આજે કાર્યમાં વૃદ્ધિથી દિવસ આનંદમય રહે 
ધન (ભ,ધ,ફ,ઢ)
અધૂરા કાર્ય પૂર્ણ થાય
લગ્ન યોગ પ્રબળ બને
સ્વાસ્થયમાં ખાસ ધ્યાન રાખવું
આજે નવા વ્યક્તિ પરિચયમાં આવે 
મકર (ખ,જ)
કાર્ય સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસકરવો
આર્થિક લાભની તક મળશે
બીજાપર વધુવિશ્વાસ ન રાખવો
તમારા સપના સાકાર થાય
કુંભ (ગ,શ,સ,ષ)
તમારું મન કામમાં ના પરોવાય
ખોટું બોલવાનું ટાળવું
નાણાકીય વ્યવહાર ઓછા થાય 
કામ બાબતે દલીલ ઓછી કરવી
મીન (દ,ચ,ઝ,થ)
તમારી ચિંતા દુર કરવી
પ્રેમમાં નિરાશા અનુભવી શકો છો
બાળકને શારીરિક સમસ્યા રહે
સંબધોમાં મતભેદ થઈ શકે છે 
આજનો મહામંત્ર :- ૐ નમો ભગવતે વાસુદેવાય || આ મંત્ર જાપથી પિતૃઓને શાંતિ મળે 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું ભાદરવી પૂનમનું વ્રત ફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે ઉમા મહેશ્વરની પૂજા કારવી 
સત્યનારાયણ ભગવાનની પૂજા કરાવી
પીળા વસ્ત્રનું અને વસ્તુનું દાન કરવું 
આજે એકમનું શ્રાદ્ધ કરવું જેથી પિતૃ પ્રસન્ન થાય